Live Ayodhya Ram mandir Pran Pratishtha-લાઈવ રામજન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા

4.5/5 - (4 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Live Ayodhya Ram mandir Pran Pratishtha-લાઈવ રામજન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા. Ram Mandir Ayodhya | Ayodhya Ram Mandir Live | Ram Siya Ram | Ram Mandir News | Alphabet For DP Ayodhya

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: સવારે 10 વાગ્યાથી ગુંજશે મંગલધ્વનિ, વાંચો મહેમાનોની એન્ટ્રીથી લઈ પ્રાણ પ્રતિષ્ઠા સુધીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સવારે 10 વાગ્યે ‘મંગલ ધ્વનિ’ સાથે શરૂ થશે. સોમવારે બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાના અભિષેકની વિધિ શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂર્ણ થશે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય પૂજા અભિજીત મુહૂર્તમાં થશે. આ પ્રસંગે પીએમ મોદી અને અન્ય પ્રતિષ્ઠિત લોકો હાજર રહેશે.

Live Ayodhya Ram mandir Pran Pratishtha-લાઈવ રામજન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા

Live Ayodhya Ram mandir Pran Pratishtha-લાઈવ રામજન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા

22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો દુર્લભ સંયોગ

22મી જાન્યુઆરી, સોમવાર, પોષ માસના શુક્લ પક્ષની કુર્મ દ્વાદશીની તિથિ છે. કુર્મ દ્વાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે કે આ તિથિએ કુર્મ દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો હતો અને સમુદ્ર મંથનમાં મદદ કરી હતી. આ માટે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો અને મંદાર પર્વતને પીઠ પર મૂકીને સમુદ્ર મંથન કર્યું. કાચબાનું સ્વરૂપ સ્થિરતાનું પ્રતીક છે

22 જાન્યુઆરી શા માટે ખાસ છે?

22 જાન્યુઆરીએ પોષ મહિનાની શુક્લ પક્ષની દ્વાદશી તિથિ સાથે મૃગશિરા, આર્દ્ર નક્ષત્ર સાથે ઇન્દ્ર યોગ રહેશે. આ સાથે દિવસભર અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ રહેશે. આ સાથે, અભિજીત મુહૂર્ત સાથે નવાંશ લગ્નથી નવમ ભાવમાં ઉચ્ચ ગુરુ મહારાજની હાજરીથી શુભતા મળી રહી છે. આ સાથે જ 12 વાગીને 30 મિનિટ 21 સેકન્ડે ષષ્ઠિયાંશ લગ્ન સિંહ રાશિમાં જશે. જે સ્થિર લગ્ન હશે. જન્મ પત્રિકાનો પાંચમો ભાવ આ કુંડળીના લ્ગન બની જશે, નવમ ભાવમાં ઉચ્ચ સ્થાને લગ્નેશની ઉપસ્થિતિ ગુરુની સાથે રહેશે. તેની સાથે ત્રિકોણ ગુરુથી દ્રષ્ટ થશે. આવી સ્થિતિમાં આ સમયે પ્રાણ પ્રતિષ્ઠા કરવી સૌથી શુભ માનવામાં આવે છે.

See also  CET Exam Download Details - Gyan Setu Merit Scholarship 2024

પ્રાણ પ્રતિષ્ઠા શું છે?

હિંદુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠાનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈપણ દેવી-દેવતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ છે જીવન શક્તિની સ્થાપના. તેથી, જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, ત્યારે મૂર્તિ દેવતાના રૂપમાં બદલાઇ જાય છે. કોઈપણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના વિવિધ ચરણ હોય છે. જેમાં અધિવાસ, જલાધિવાસ, અન્નાધિવાસ, ફલાધિવાસ, ધૃત અધિવાસ જેવા અધિવાસનો સમાવેશ થાય છે. આ પ્રાણ પર્તિષ્ઠા સ્થળે પહોચો

💥Ram Mandir Consecration Live Streaming Site 1.. Click Here

💥Ram Mandir Consecration Live Streaming Site 2.. Click Here

💥Ram Mandir Consecration Live Streaming Site 3.. Click Here

💥Ram Mandir Consecration Live Streaming Site 4.. Click Here

💥Ram Mandir Consecration Live Streaming Site 5.. Click Here

 

Ram Mandir Alphabet For DP

A Alphabet For DP

 

प्राण प्रतिष्ठा औरB Alphabet For DP Alphabet For DP संबंधित आयोजनों का विवरण:

1. आयोजन तिथि और स्थल: भगवान श्री रामलला की प्राण-प्रतिष्ठा योग का शुभ मुहूर्त, पौष शुक्ल कूर्म द्वादशी, विक्रम संवत 2080, यानी सोमवार, 22 जनवरी, 2024 को आ रहा है।

See also  How To Reach Ayodhya

2. शास्त्रीय पद्धति और समारोह-पूर्व परंपराएं: सभी शास्त्रीय परंपराओं का पालन करते हुए, प्राण-प्रतिष्ठा का कार्यक्रम अभिजीत मुहूर्त में संपन्न किया जाएगा। प्राण प्रतिष्ठा के पूर्व शुभ संस्कारों का प्रारंभ कल अर्थात 16 जनवरी 2024 से होगा, जो 21 जनवरी, 2024 तक चलेगा।

द्वादश अधिवास निम्नानुसार आयोजित होंगे:-
-16 जनवरी: प्रायश्चित्त और कर्मकूटि पूजन
-17 जनवरी: मूर्ति का परिसर प्रवेश
-18 जनवरी (सायं): तीर्थ पूजन, जल यात्रा, जलाधिवास और गंधाधिवास
-19 जनवरी (प्रातः): औषधाधिवास, केसराधिवास, घृताधिवास
-19 जनवरी (सायं): धान्याधिवास
-20 जनवरी (प्रातः): शर्कराधिवास, फलाधिवास
-20 जनवरी (सायं): पुष्पाधिवास
-21 जनवरी (प्रातः): मध्याधिवास
-21 जनवरी (सायं): शय्याधिवास

3. अधिवास प्रक्रिया एवं आचार्य: सामान्यत: प्राण-प्रतिष्ठा समारोह में सात अधिवास होते हैं और न्यूनतम तीन अधिवास अभ्यास में होते हैं। समारोह के अनुष्ठान की सभी प्रक्रियाओं का समन्वय, समर्थन और मार्गदर्शन करने वाले 121 आचार्य होंगे। श्री गणेशवर शास्त्री द्रविड़ सभी प्रक्रियाओं की निगरानी, समन्वय और दिशा-निर्देशन करेंगे, तथा काशी के श्री लक्ष्मीकांत दीक्षित मुख्य आचार्य होंगे।

4. विशिष्ट अतिथिगण: प्राण प्रतिष्ठा भारत के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, राष्ट्रीय स्वयंसेवक संघ के पूजनीय सरसंघचालक श्री मोहन भागवत जी, उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी, उत्तर प्रदेश के आदरणीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी महाराज और अन्य गणमान्य व्यक्तियों की उपस्थिति में होगी।

5. विविध प्रतिष्ठान: भारतीय आध्यात्मिकता, धर्म, संप्रदाय, पूजा पद्धति, परंपरा के सभी विद्यालयों के आचार्य, 150 से अधिक परंपराओं के संत, महामंडलेश्वर, मंडलेश्वर, श्रीमहंत, महंत, नागा सहित 50 से अधिक आदिवासी, गिरिवासी, तातवासी, द्वीपवासी आदिवासी परंपराओं के प्रमुख व्यक्तियों की कार्यक्रम में उपस्थिति रहेगी, जो श्री राम मंदिर परिसर में प्राण-प्रतिष्ठा समारोह के दर्शन हेतु पधारेंगे।

See also  RPF Recruitment Download Online Form, Eligibility, 4460 SI and Constable Posts

6. ऐतिहासिक आदिवासी प्रतिभाग: भारत के इतिहास में प्रथम बार पहाड़ों, वनों, तटीय क्षेत्रों, द्वीपों आदि के वासियों द्वारा एक स्थान पर ऐसे किसी समारोह में प्रतिभाग किया जा रहा है। यह अपने आप में अद्वितीय होगा।

7. समाहित परंपराएँ: शैव, वैष्णव, शाक्त, गाणपत्य, पात्य, सिख, बौद्ध, जैन, दशनाम शंकर, रामानंद, रामानुज, निम्बार्क, माध्व, विष्णु नामी, रामसनेही, घिसापंथ, गरीबदासी, गौड़ीय, कबीरपंथी, वाल्मीकि, शंकरदेव (असम), माधव देव, इस्कॉन, रामकृष्ण मिशन, चिन्मय मिशन, भारत सेवाश्रम संघ, गायत्री परिवार, अनुकूल चंद्र ठाकुर परंपरा, ओडिशा के महिमा समाज, अकाली, निरंकारी, नामधारी (पंजाब), राधास्वामी और स्वामीनारायण, वारकरी, वीर शैव इत्यादि कई सम्मानित परंपराएँ इसमें भाग लेंगी।

8. दर्शन और उत्सव: गर्भ-गृह में प्राण प्रतिष्ठा कार्यक्रम के पूर्ण होने के बाद, सभी साक्षी महानुभावों को दर्शन कराया जाएगा। श्री रामलला की प्राण-प्रतिष्ठा के लिए हर जगह उत्साह का भाव है। इसे अयोध्या समेत पूरे भारत में बड़े उत्साह के साथ मनाने का संकल्प किया गया है। समारोह के पूर्व विभिन्न राज्यों के लोग लगातार जल, मिट्टी, सोना, चांदी, मणियां, कपड़े, आभूषण, विशाल घंटे, ढोल, सुगंध इत्यादि के साथ आ रहे हैं। उनमें से सबसे उल्लेखनीय थे माँ जानकी के मायके द्वारा भेजे गए भार (एक बेटी के घर स्थापना के समय भेजे जाने वाले उपहार) जो जनकपुर (नेपाल) और सीतामढ़ी (बिहार) के ननिहाल से अयोध्या लाए गए। रायपुर, दंडकारण्य क्षेत्र स्थित प्रभु के ननिहाल से भी विभिन्न प्रकार के आभूषणों आदि के उपहार भेजे गए हैं।

1 thought on “Live Ayodhya Ram mandir Pran Pratishtha-લાઈવ રામજન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા”

Leave a Comment