ચંદ્રયાન 3 ભ્રમણકક્ષામાં આવતાં જ ઝડપી ચંદ્રની પહેલી તસવીર જુઓ કેવો દેખાય

5/5 - (2 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Chadrayan 3 Chandrayan Landing Live: ચંદ્રયાન લેન્ડીંગ લાઇવ:Chandrayan LiveyoutubeChandrayan LiveFacebook: 23 ઓગષ્ટ ભારત માટે ઇતિહાસ સર્જનારી અને ગૌરવપૂર્ણ હશે. 23 ઓગષ્ટે ચંદ્રયાન-3 નુ સોફટ લેન્ડીંગ ચંદ્ર પર થનાર છે. ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણની આખો દેશ આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. 14 જુલાઇએ ઇસરો દ્વારા હરિકોટા ના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 નુ સફળ લોંચીંગ કરવામા આવ્યુ હતુ. હાલ ચંદ્રયાન તેની નિર્ધારીત ગતિથી આગળ વધી રહ્યુ છે. અને 23 તારીખે સોફટ લેન્ડીંગ કરનાર છે.

23 ઓગષ્ટ તમામ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. જ્યારે ચંદ્રયાન-3 નુ ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરનાર છે. ચંદ્રયાન ના આ સોફટ લેન્ડીંગ ની પ્રક્રિયા સાંજે અંદાજીત 5:27 વાગ્યે થી શરૂ થશે. જેનુ ઇસરો દ્વારા યુ ટયુબ, ફેસબુક પેજ અને વેબસાઇટ ના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટ થનાર છે. તમામ દેશવાસીઓને અને શાલા કોલેજોમા વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ ક્ષણ લાઇવ નિહાળવા ઇસરો તરફથી અપીલ કરવામા આવી છે. ચાલો ત્યારે જાણીએ Chandrayan Landing Live કઇ રીતે નિહાળશો.

Table of Contents

ચંદ્રયાન-3 લેન્ડીંગ લાઈવ જુઓ

Chandrayan Landing Live જુઓ યુ ટયુબ પર અહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ ફેસબુક પર અહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ ઇસરો વેબસાઇટ પર અહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ દુરદર્શન ચેનલ પર અહિં ક્લીક કરો

14 દિવસ પૃથ્વીના અને એક દિવસ ચંદ્નનો

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન પૃથ્વી પર 14 દિવસની બરાબર 1 દિવસમાં કામ કરવા જઈ રહ્યા છે. પૃથ્વીના 14 દિવસમાં જેટલો સમય છે તે ચંદ્ર પરના 1 દિવસ જેટલો છે. 2019 માં, ચંદ્રયાન-2 મિશન પર મોકલવામાં આવ્યું હતું, પરંતુ લેન્ડર ચંદ્ર પર ઉતરવામાં સફળ થઈ શક્યું ન હતું. નિષ્ફળતાનું કારણ બનેલી વસ્તુઓને ફરીથી બનાવીને તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને વૈજ્ઞાનિકોએ ચોક્કસપણે સફળતા મળવાની આશા વ્યક્ત કરી છે. જો આ મિશન સફળ થશે તો આવનારી પેઢીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આમાં કરવામાં આવેલા પરીક્ષણોથી વૈજ્ઞાનિકોને માત્ર ચંદ્રની સપાટી વિશે જ નહીં પરંતુ પૃથ્વીની ઉત્પત્તિ વિશે પણ માહિતી મળશે.

See also  બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ | Check Live Weather Report 2023

શું કરશે ચંદ્રયાન-3?

ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ તેનું કામ શરૂ કરશે. આ રોવર ચંદ્રની સપાટીથી સંબંધિત માહિતી ઈસરોમાં બેઠેલા વૈજ્ઞાનિકોને મોકલશે. રોવર ચંદ્રની સપાટીની રચના અને પાણીની હાજરી વિશે જણાવશે.

ચંદ્રયાન-3 મિશનની કિંમત કેટલી છે?

  • ચંદ્રયાન-3 મિશનની સંપૂર્ણ કિંમત લગભગ $75 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં 615 કરોડ રૂપિયા છે.

ચંદ્રયાન-3ની મુસાફરીનો સમય કેટલો રહેશે?

  • ચંદ્રયાન-3 14 જુલાઈએ 2.35 મિનિટે લોન્ચ થશે. તેનું લેન્ડર 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાનને લોન્ચ વ્હીકલ માર્ક-III થી લોન્ચ કરવામાં આવશે.

ચંદ્રયાન-3 ક્યારે ચંદ્રની સપાટી પર પહોંચશે?

ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થશે. આ પછી, લેન્ડર 23-24 ઓગસ્ટની વચ્ચે ચંદ્રની સપાટી પર પહોંચવાની આશા છે. એટલે કે ચંદ્રયાન-3 કુલ 42 દિવસમાં ચંદ્રની સપાટી પર પહોંચી જશે. પ્રક્ષેપણ પછી, તે પહેલા ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અને પછી તેની પરિક્રમા કરતી વખતે લેન્ડ થશે.

ચંદ્રયાન-3 કેટલું અંતર કાપશે?

  • ચંદ્રયાન-3 લગભગ 3.84 લાખ કિલોમીટરનું અંતર જાતે જ કાપશે.

ચંદ્રયાન-3 ચંદ્ર પર ક્યાં ઉતરશે?

ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. કારણ કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ કરતા મોટો છે. અહીં પાણીની સંભાવના છે. આ તે છે જ્યાં છાયા વિસ્તાર પણ દેખાય છે.

ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પછી શું થશે?

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે લોન્ચિંગના બરાબર 16 મિનિટ પછી રોકેટ ચંદ્રયાન-3ને લગભગ 179 કિલોમીટર ઉપરથી બહાર કાઢશે. આ પછી અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં 5-6 વખત ફરશે. ત્યારબાદ ધીમે ધીમે તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ પછી, પ્રોપલ્શન મોડ્યુલ ઉચ્ચ ઝડપે ચંદ્રની ભ્રમણકક્ષામાં જવા માટે લેન્ડર સાથે એક મહિનાની લાંબી મુસાફરી શરૂ કરશે. આ પછી તે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર જશે.

જાણો ચંદ્રયાન-1 થી ચંદ્રયાન 3 સુધીની સંપૂર્ણ સફર

નવી દિલ્હી, ઓનલાઈન ડેસ્ક. ચંદ્રયાન 3, ISRO ચંદ્રયાન મિશન: ભારતે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે. આ મિશનને પૂર્ણ કરવા માટે વિવિધ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે, જેથી આ મિશન સફળ થઈ શકે. ચંદ્રયાન મિશન, જેને ભારતીય ચંદ્ર સંશોધન કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં ISRO દ્વારા હાથ ધરવામાં આવેલા અવકાશ મિશનની શ્રેણીનો સમાવેશ થાય છે.

પ્રથમ મિશન ચંદ્રયાન-1 હતું જે વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ચંદ્રયાન-2, 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, તે પણ સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું, પરંતુ જ્યારે તેનું લેન્ડર તેના ઇચ્છિત માર્ગથી ભટકી ગયું ત્યારે તેને આંચકો લાગ્યો હતો અને ચંદ્રના ઉતરાણમાં સોફ્ટવેરની ખામીના પરિણામે તે સપાટી પર ક્રેશ થયું હતું. ચંદ્રયાન-3માં સ્વદેશી લેન્ડર મોડ્યુલ, પ્રોપલ્શન મોડ્યુલ અને રોવરનો સમાવેશ થાય છે. તેના ઉદ્દેશોમાં આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી તકનીકોના વિકાસ અને પ્રદર્શનનો સમાવેશ થાય છે.

અહેવાલો મુજબ, લેન્ડર પૂર્વનિર્ધારિત ચંદ્ર સાઇટ પર સોફ્ટ લેન્ડિંગ કરવા અને રોવરને તૈનાત કરવાની ક્ષમતા ધરાવશે, જે તેની ગતિશીલતાના તબક્કા દરમિયાન ચંદ્રની સપાટીનું રાસાયણિક વિશ્લેષણ કરશે.

See also  MICRON ટેક્નોલોજી સાથે GUJARAT સરકારના મહત્વના MoU, સાણંદમાં 22,516 કરોડનો પ્લાન્ટ સ્થાપશે

ચંદ્રયાન-1

Chadrayan 1 2 3 માં પહેલા ચંદ્રયાન 1 વિષે જોઈએ તો 22 ઓક્ટોબર 2008 ના રોજ ભારતીય PSLV રોકેટ દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચંદ્રયાન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ચંદ્રયાન 1એ સફળતા પૂર્વક 8 નવેમ્બરના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. તેનું મિશન ચંદ્રની સપાટી પર રાસાયણિક સંયોજનનો સંપૂર્ણ નકશો પૂરો પાડવો અને Three Dimension Topography માટેનો હતો.

ચંદ્રયાન-2

Chadrayan 1 2 3 માં ચંદ્રયાન 2નું લક્ષ્ય ચંદ્ર પર Orbiter, Lander અને Rover મોકલવાનું હતું. 22 જુલાઈ 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. 20 ઓગસ્ટના રોજ આ યાન સફળતાપૂર્વક ચંદ્રની ઓર્બિટમાં પહોંચી ગયું, પરંતુ લેન્ડર વિક્રમના Soft લેન્ડિંગ દરમિયાન ચંદ્રયાન 2નો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર પછી સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, લેન્ડરના Braking Thrusterમાં ખરાબીને કારણે Crash landing of the lander થતા ચંદ્રયાન 2 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેનો મીશન ચંદ્રની સપાટીની રચનામાં તફાવતો, તેમજ ચંદ્રના પાણીની જગ્યા અને નકશા સાથે જોડાયેલું હતું.

ચંદ્રયાન-3

14 જુલાઈના રોજ ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું છે. એક મહિના પછી ચંદ્રયાન 3 ચંદ્રના ઓર્બિટરમાં પહોંચી જશે. આ ચંદ્રયાન તૈયાર કરવામાં 700 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.આ ચંદ્રયાન ચંદ્રના એક ભાગ પર જશે અને ત્યાં આવેલેબલ ધાતુ તથા અન્ય એલિમેન્ટ્સની જાણકારી મેળવશે. ચંદ્રયાન 3 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. આ અહીં ઉલ્લેખનીય છે કે, આ Chadrayan 1 2 3 બધા જ મિશનનું લોન્ચિંગ શ્રી હરીકોટાની સાઇટ પરથી થયું હતું.

ઈસરોના પ્રોજેક્ટ નાસાના પ્રોજેક્ટ થી કેમ સસ્તા હોય છે ?

ઈસરો પોતાનું વાહન સીધું ચંદ્ર પર મોકલી શકે છે. પરંતુ ઇસરોના પ્રોજેક્ટ નાસા કરતાં સસ્તા સારા અને ઓછા ભાવે હોય છે. વ્યાજબી પણ હોય છે. તેનો લક્ષ પણ પૂરો થાય છે. ઈસરો પાસે નાસા જેવા મોટા અને શક્તિશાળી રોબોટ નથી જે ચંદ્રયાન અને સીધા ચંદ્રની સીધી ભ્રમણ કક્ષામાં મૂકી શકે છે. આવા રોબોટ બનાવવા માટે હજારો કરોડો રૂપિયાની આવશ્યકતા પડે છે.

વિશ્વના અન્ય દેશોના ચંદ્રયાન મિશન વિશે માહિતી

વર્ષ 2010 માં ચીને ચાંગઈ-2 મિશન ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું તેને ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી ગયો હતો. ચાંગઈ-3 પણ ચાર દિવસમાં પહોંચી ગયું હતું સોવિયત યુનિયન નું પ્રથમ ચંદ્ર મિશન લુના-1 ફક્ત 36 કલાકમાં ચંદ્રની સપાટી નજીક પહોંચી ગયું હતું. અમેરિકાનું એપોલો-11 કમાન્ડ મોડ્યુલ કોલંબિયા પણ ત્રણ અવકાશયાત્રીઓ ને લઈને ચાર દિવસ થોડા વધુ સમયમાં પહોંચી ગયું હતું.

See also  PM મોદીના અમેરિકા પ્રવાસના ભારતીયોને ગજબના ફાયદા, હવે અમેરિકાના વિઝા ફટાફટ મળી જશે

જુઓ ઈસરોના રોકેટ લોન્ચિંગ ની કિંમત અને વિશ્વના રોકેટ લોન્ચિંગ ની કિંમત

ચીને આ અવકાશયાન માટે, અમેરિકા અને સોવિયત સંઘ મોટો રોબોટનો વપરાશ કર્યા હતા ચીને ચાંગ ઝેંગ 3સી રોકેટ નો વપરાશ કર્યો હતો. આ મિશ્રણનો ખર્ચ 1026 કરોડ રૂપિયા જેટલો હતો. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની લોન્ચિંગ નો ખર્ચો 550 કરોડથી 1000 કરોડ સુધીની છે. જ્યારે ઈસરોના રોકેટ લોન્ચિંગ ની કિંમત માત્ર 150 કરોડ થી 450 કરોડની વચ્ચે છે.

પુથ્વીની આસપાસ ફરતી વખતે વાહનમાં ઓછું બળતર વપરાય છે કે વધુ વળતર બળતર છે જાણો

અવકાશયાનમાં ઓછા માત્રામાં બળતણ હોય છે. તેનો લાંબા સમય સુધી વાપર કરવો પડે છે. તેથી જ તેઓ તેને સીધા અન્ય કોઈ ગ્રહ પર મોકલવામાં આવતું નથી કારણ કે તેમાં તમામ ઈધન જવાની શક્યતા છે. પછી તે પોતાની મિશન પૂરું કરવામાં અસમર્થતા રહેશે. તેથી જ પુથ્વી ની આસપાસ ફરતી વખતે વાહનને ઓછું બળતર નું વપરાશ કરીને આગળ મોકલવામાં આવે છે.

રોકેટ કયો ફાયદો ઉઠાવે છે ?

રોકેટને દૂર અવકાશમાં મોકલવા માટે આવશ્યક છે કે તેની પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણ આકર્ષણનો ફાયદો મેળવવા જોઈએ તે આ રીતે સમજી શકાય છે જ્યારે તમે ચાલતી બસ અથવા ધીમી ટ્રેનમાંથી ઉતરો છો ત્યારે તમે તેને ગતિની દિશામાં ઉતરો છો. આમ કરવાથી તમારા પડવાનો ની પડવાની શક્યતા 50% ઘટી જાય છે. તમે કોઈપણ વખતે બસમાં કે ટ્રેનમાં ઉતરતી વખતે ઊંધી દિશામાં ઉતરતી વખતે પડવાની શક્યતા વધારે પ્રમાણમાં હોય છે. એ જ રીતે જો તમે રોકેટને સીધું અવકાશમાં અવકાશ તરફ મોકલેલો છો તો પુથ્વી ની આકર્ષણ શક્તિ તમને ઝડપથી ખેંચશે.

પૃથ્વી તેની ઘરી પર લગભગ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે ?

પુથ્વી ની દિશામાં તેને ગતિ સાથે તાલમેલ બેસાડી પૃથ્વીની આસપાસ ફરવાથી ગુરુત્વાકર્ષણ ખેંચાનું ઓછું પ્રમાણમાં થાય છે. આવી પરિસ્થિતિમાં પુથ્વી પર રોકેટ કે અવકાશયાન પડવાનું શક્યતા ઘટી જાય છે. પુથ્વી તેની ઘડી પર અંદાજે 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. રોકેટ કે અવકાશયાંનને તેનો ફાયદો મળે છે. તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અને વારંવાર ભ્રમણકક્ષા કરે છે. એટલે કે તેની કક્ષા બદલી નાખે છે.

સમય લાગે છે કક્ષા બદલવામાં. આ કારણે ચંદ્ર સુધી પહોંચવા 42 દિવસોનો ટાઈમ લાગી રહ્યો છ. કારણ કે ચંદ્રયાનથી એ પુથ્વીની આસપાસ પાચ ચક્કર મારવાનું છે. પછી લાંબા અંતરની ચંદ્ર પરિવહન ભ્રમણ કક્ષામાં મુસાફરી કરી પડશે આ પછી તે ચંદ્રની આસપાસ ભ્રમણ કક્ષાના બદલશે ઈસરોએ અત્યાર સુધી માં બે વખતની કક્ષા બદલી છે પ્રથમ વખતે 36,500 થી 41,603,000 કિલોમીટર સુધી પહોંચવામાં આવ્યું હતું એટલે કે એ પહોંચી હતી ત્યારબાદ બીજી વખત 173 કિલોમીટર થી 226 km નું અંતર બદલવામાં આવ્યું તેને પેરીજી તરીકે ઓળખાય છે.

પ્રોપલ્શન મોડ્યુલ શું છે?

ચંદ્રયાન-3 આજે બપોરે 2.35 કલાકે લોન્ચ થશે. પ્રોપલ્શન મોડ્યુલ લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 ધીરે ધીરે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધશે. પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડર અને રોવરને ચંદ્રની ભ્રમણકક્ષાથી 100 કિલોમીટર ઉપર છોડશે. પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડર અને રોવર સાથે વાતચીત જાળવી રાખવા માટે ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતું રહેશે.

Leave a Comment